Saturday, June 21, 2025
Google search engine
HomeFeaturesKahevatજેનું કોઈ નથી તેનો ભગવાન છે

જેનું કોઈ નથી તેનો ભગવાન છે

જેનું કોઈ નથી તેનો ભગવાન છે

 

સૌનું યોગક્ષેમ કરવાવાળો ઈશ્વર છે. કહે છે – જાકો રાખે સાઇયાં, માર સકે ના કોઈ. બાલ ન બાંકા કર સકે, જો જગ બેરી હોય. આમ જ્યાં સુધી માણસ ઉપર ઈશ્વરની કૃપા છે કોઈ તેનો વાળ સુદ્ધા વાંકો કરી શકતો નથી.

જુઓ નીચેની પંક્તિઓ –

જિસકા કોઈ નહીં ઉસકા તો ખુદા હૈ યારો

મેં નહીં કહતા કિતાબો મેં લિખા હૈ યારો

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular