Friday, June 13, 2025
Google search engine
HomeFeaturesKahevatબુદ્ધિ કોના બાપની?

બુદ્ધિ કોના બાપની?

 

            બુદ્ધિ કોના બાપની?

 

અગાઉ જેમ અક્કલ અંધારામાં વહેંચાઈ હતી તેનો અર્થ જોયો તે જ રીતે બુદ્ધિ એ કોઈનો ઇજારો નથી, ઈશ્વરે સૌને પોતપોતાની વિશિષ્ટ ક્ષમતા આપી છે અને આવી વ્યક્તિ બુદ્ધિના બળે ધાર્યું કામ પાર પાડી શકે છે તે વાત કહેવા માટે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular