Saturday, June 14, 2025
Google search engine
HomeFeaturesKahevatકાળા અક્ષરને કૂહાડે કાપે

કાળા અક્ષરને કૂહાડે કાપે

      કાળા અક્ષરને કૂહાડે કાપે

 

મૂળભૂત રીતે આ કહેવત અભણ માણસ માટે વપરાય છે. છાપકામ કાળી સહીમાં થાય છે એટલે કાળા અક્ષર એવો શબ્દપ્રયોગ થયો હશે. આ લખાણ ઉકેલી ન શકે તેવા અણઘડ માણસ માટે કાળા અક્ષરને કુહાડે કાપવા એ કહેવત પ્રયોજાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular