Sunday, June 15, 2025
Google search engine
HomeFeaturesKahevatચીંથરે વીટાળ્યું પણ રતન

ચીંથરે વીટાળ્યું પણ રતન

         

          ચીંથરે વીટાળ્યું પણ રતન

 

અત્યંત સામાન્ય દેખાતી વ્યક્તિ અથવા ગરીબનું ખૂબ જ તેજસ્વી સંતાન (દીકરો અથવા દીકરી), એમાં પણ ખાસ કરીને દીકરી હોય ત્યારે આ કહેવત વપરાય છે.

જેનો અર્થ અતિ સામાન્ય અથવા ગરીબ વ્યક્તિના ત્યાં અત્યંત સ્વરૂપવાન કન્યા અથવા મેઘાવી બુદ્ધિ ધરાવતો પુત્ર પેદા થયો છે એવો અર્થ થાય. ‘ચીંથરે વીંટ્યું રતન’ આની સમાનાર્થી કહેવત છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular