Saturday, June 7, 2025
Google search engine
HomeFeaturesKahevatઝેરના પારખાં ન હોય

ઝેરના પારખાં ન હોય

 

ઝેરના પારખાં ન હોય…

 

 

 

 

 

 

 

 

 

ઝેર મૃત્યુ નિપજાવે છે. બરાબર આ જ રીતે મૃત્યુ નિપજાવે એવી કોઈપણ બાબત જેના પરિણામો અગાઉના અનુભવોને કારણે સુપેરે સુવિદીત હોય તેનાં પારખાં ના કરાય.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular