‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ’ અને ‘ચિત્રલેખા’ દ્વારા મુંબઈમાં 11 માર્ચ, રવિવારે અંધેરીસ્થિત ‘ધ ક્લબ’ ખાતે મ્યુચ્યુઅલ ફંડ વિશે માર્ગદર્શક પરિસંવાદ ‘બજેટ બાદ બજારની અફરાતફરીમાં કઈ રીતે કરશો મૂડીરોકાણ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ’ અને ‘ચિત્રલેખા’ દ્વારા મુંબઈમાં 11 માર્ચ, રવિવારે અંધેરીસ્થિત ‘ધ ક્લબ’ ખાતે મ્યુચ્યુઅલ ફંડ વિશે માર્ગદર્શક પરિસંવાદ ‘બજેટ બાદ બજારની અફરાતફરીમાં કઈ રીતે કરશો મૂડીરોકાણ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]