Tag: Somnath Temple
સોમનાથ: શિવરાત્રિ મહાપૂજા
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે માસિક શિવરાત્રી નીમીતે રાત્રિના 10:00કલાકે જ્યોતપૂજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રાત્રે 11:00કલાકે સોમનાથ મહાદેવની મહાપૂજા, તેમજ 12-00 કલાકે આરતી કરવામાં આવી હતી.
...
સોમનાથદાદા દેશવિદેશમાં સોશિઅલ મીડિયા દ્વારા છવાઈ ગયાં…
સોમનાથ-પ્રથમ જ્યોતિર્લિંગ એવી સોમનાથ મહાદેવના દર્શન કરવા એક લ્હાવો છે. ત્યારે દેશ વિદેશમાં વસતા ભક્તો સોમનાથદાદાની આરતી સહિતના કાર્યક્રમો સોશિઅલ મીડિયા દ્વારા લાઈવ નિહાળી રહ્યાં છે. સોમનાથ મહાદેવના દર્શનનો...
સોમનાથ દર્શને અંબાણી પરિવારના મોભી…
અંબાણી પરિવારના મોભી એવા કોકીલા બહેને સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક, મહાપૂજન સામગ્રી અર્પણ કરી મધ્યાન્હ આરતીનો લ્હાવો લીધો. તેઓને સોમનાથ મહાદેવનુ સ્મૃતિચિન્હ આપી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સન્માન કરવામાં...
કેરળના વાદ્યથી સોમનાથની સૂર આરાધના
વેરાવળ અયપ્પા મંદિર વાર્ષિક પૂજા મહોત્સવ નિમિત્તે કેરાળથી સૌપર્ણીકા કલાક્ષેત્રના મુરલીધરન તથા ટીમ અહીં આવી હતી. આ ગૃપ દ્વારા સોમનાથ મંદિર નૃત્યમંડપ ખાતે ચેન્ડામેલમ્ જે કેરાળાનું પારંપરીક વાદ્ય છે,...
મુખ્યપ્રધાને ભગવાન સોમનાથની કરી પૂજા
સોમનાથઃ ઓગસ્ટ-2017 ના રોજ માસિક શિવરાત્રીના રોજ જ્યોતપૂજન પરંપરાનો પ્રારંભ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રુપાણીના હસ્તે કરાવવામાં આવ્યો હતો.. ત્યારથી શરૂ થયેલી માસિક શિવરાત્રિ પૂજનની પરંપરા પ્રમાણે ભક્તો શિવરાત્રિએ જ્યોતપૂજન,...
સોમનાથ વોક-વે: સમુદ્રદર્શનથી લઈને ત્રિવેણી સંગમની અલૌકિક અનુભૂતિ કરાવશે
ગીર સોમનાથ- સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સોમનાથ દાદાના શરણે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે સોમનાથના દર્શન કરી સોમનાથ ચોપાટી વાઘેશ્વર મંદિર ખાતે...
ધનતેરસના દિવસે સોમનાથ મહાદેવને કરાયો અલૌકિક શ્રૃંગાર
સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિગ એવા સોમનાથ મહાદેવ ખાતે ધનતેરસના પાવન પર્વને લઈને નૃત્ય મંડપ ખાતે ભક્તો દ્વારા દીપ પ્રજ્વલીત કરવામાં આવ્યા હતા. ગર્ભગૃહ ખાતે પણ દીપાવલી પર્વે વિશેષ દીપો પ્રજવલીત...
ગણપત વસાવા અને જસવંતસિંહ ભાભોર સોમનાથના શરણે
સોમનાથઃ રાજ્યપ્રધાન જસવંત સિંહ ભાભોર આજે પરિવાર સાથે પ્રાતઃ આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. આરતી બાદ તેઓએ મહાદેવજીની પૂજા પણ કરી હતી. તો આ સીવાય કેબીનેટ પ્રધાન ગણપતભાઈ વસાવાએ પણ...
સોમનાથના સાનિધ્યમાં શિવકથાનું આયોજન
સોમનાથઃ પ્રિન્સિપાલ જજ હિતાબેન પંડ્યા દ્વારા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સાગરદર્શન ઓડીટોરીયમ હોલ ખાતે શિવકથાનું તા.13 થી તા.20 ઓક્ટોબર દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સોમનાથ મંદિર ખાતેથી પોથીયાત્રા...