Tag: Shrimad Bhagwad Geeta
USમાં ચાલે છે સંસ્કૃતિની પાઠશાળા, અભ્યાસમાં શીખવાડવામાં આવે છે ‘ગીતા’ના શ્લોક…
શિકાગો- 'પશ્ચિમની સંસ્કૃતિથી આપના પરિવારના બાળકોનું જરા ધ્યાન રાખજો'..આ વાત..ગુજરાતી ભાષા અને સંસ્કાર બચાવોની મુહીમ લઈને ગુજરાતના સંતો, મહંતો અને સાહિત્યકારો છેલ્લા કેટલાય સમયથી મહેનત કરી રહ્યા છે. ત્યારે...
બે ભાષામાં ‘ભગવદ્ ગીતા સેઈંગ ઈટ ધ સિમ્પલ વે’ પુસ્તક…
અમદાવાદઃ પૂર્વ બ્યૂરોક્રેટ અને આધ્યાત્મિક્તા, ફિલોસોફી, સાઈકોલોજી, ધર્મ અને સંસ્કૃતિના ક્ષેત્રે અગ્રણી લેખક વિજય સિંઘલે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ભગવદ ગીતા પરના તેમના પુસ્તકનું વિમોચન કર્યુ હતું. વિજય સિંઘલ...
અનુસરો ગીતાના આ ઉપદેશને, બદલાઈ જશે જીવન…
શ્રીમદ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા ગ્રંથ સમસ્ત માનવ જીવનને સ્પર્શતો ગ્રંથ છે. ગીતા એટલે કોઈ દેવી દેવતાનું કે ધર્મનું વર્ણન કે...