Tag: Shravan Month 2018
શ્રાવણના અંતિમ દિવસે સોમનાથમાં ભક્તોની ભીડ
સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે શ્રાવણ માસના અંતિમ દિવસે સોમનાથ મહાદેવના આંગણે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી. તો સાથે જ શ્રાવણી...
અમદાવાદના નગરદેવતા કર્ણમુક્તેશ્વર મહાદેવઃ નિહાળો આરતી દર્શન
અમદાવાદઃ અમદાવાદની મધ્યમાં શહેરના સારંગપુર વિસ્તારમાં આવેલા કર્ણમુક્તેશ્વર મહાદેવનો અનન્ય મહિમા છે. આ મંદિર અમદાવાદ જ્યારે કર્ણાવતી કહેવાતો વિસ્તાર હતો ત્યારનું પ્રાચીન મંદિર છે. જે રીતે અમદાવાદમાં ભદ્ર સ્થિત...
સોમનાથમાં ભગવાન શિવની પાલખી યાત્રા
સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતીર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ત્યારે...