આપની આતુરતાનો અંત… ‘ચિત્રલેખા’માં નવા-તાજા (૨૧ મે, ૨૦૧૮) અંકથી શરૂ થઈ છે નવી ધારાવાહિક નવલકથા ‘ક્ષણ-પ્રતિક્ષણ’…
જાણીતા લેખક શિશિર રામાવતની કસાયેલી કલમે લખાયેલી નવીનક્કોર ધારાવાહિક નવલકથા ‘ક્ષણ-પ્રતિક્ષણ’ આ અંકથી ‘ચિત્રલેખા’માં શરૂ…
પહેલા જ પ્રકરણથી વાંચવાનું ચૂકશો નહીં.
મળો, સર્જકને…
httpss://youtu.be/8eCFHgfynIo