‘ચિત્રલેખા’માં નવી ધારાવાહિક નવલકથા ‘ક્ષણ-પ્રતિક્ષણ’… નવા જ અંકથી

આપની આતુરતાનો અંત… ‘ચિત્રલેખા’માં નવા-તાજા (૨૧ મે, ૨૦૧૮) અંકથી શરૂ થઈ છે નવી ધારાવાહિક નવલકથા ‘ક્ષણ-પ્રતિક્ષણ’…

જાણીતા લેખક શિશિર રામાવતની કસાયેલી કલમે લખાયેલી નવીનક્કોર ધારાવાહિક નવલકથા ‘ક્ષણ-પ્રતિક્ષણ’ આ અંકથી ‘ચિત્રલેખા’માં શરૂ…

પહેલા જ પ્રકરણથી વાંચવાનું ચૂકશો નહીં.

મળો, સર્જકને…

httpss://youtu.be/8eCFHgfynIo