દિન્યાર કોન્ટ્રાક્ટરઃ દિગ્ગજ અભિનેતા સાથે ‘ચિત્રલેખા’ની એ એક્સક્લુઝિવ મુલાકાત…

પારસી થિયેટર, ગુજરાતી-અ઼ગ્રેજી રંગભૂમિના વરિષ્ઠ કલાકાર ‘પદ્મશ્રી’ દિન્યાર કૉન્ટ્રાક્ટરનું આજે મુંબઈમાં નિધન થયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેબિનેટ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ દિવંગત કલાકારની અભિનય ક્ષમતાને યાદ કરીને એમને ટિ્વટર પર શ્રદ્ધાંજલિ આપી હતી.

૭૯ વર્ષના દિન્યાર કૉન્ટ્રાક્ટરને હજી ગયા એપ્રિલ મહિનામાં જ ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ અવસરે ‘ચિત્રલેખા’એ એમની વિશેષ મુલાકાત લીધી હતી. એ એક્સક્લુઝિવ મુલાકાતના અંશો વાંચવા ક્લિક… Dinyar Contractor Exclusive Interview