શતાયુપ્રવેશ અવસરે પ્રખર પત્રકાર નગીનદાસ સંઘવીની ‘ચિત્રલેખા’ને વિશેષ મુલાકાત

રામાયણી કથાકાર મોરારિબાપુ જેમને આદર અને પ્રેમ સાથે ‘બાપા’ કહીને સંબોધે છે એવા નગીનદાસ સંઘવી હમણાં આયુષ્યના એકમોમા વર્ષમાં પ્રવેશ્યા. ૧૦ માર્ચ, ૨૦૧૯ એ હતો ‘નગીનબાપા’ના જન્મશતાબ્દી વર્ષના પ્રવેશનો દિન.

તાજેતરમાં જ જેમને ‘પદ્મશ્રી’ એનાયત થયો એ નગીનદાસ સંઘવી એટલે પ્રખર રાજકીય સમીક્ષક. ધર્મ અને સમાજકારણમાં પણ એમનું ઘણું ખેડાણ.

‘ચિત્રલેખા’ સહિત અનેક પ્રકાશનોમાં એ વર્ષોથી નહીં, દાયકાઓથી લખતા આવ્યા છે… વધુ વાંચવા માટે જુઓ ‘ચિત્રલેખા’નો તાજો અંક (તા. ૧ એપ્રિલ, ૨૦૧૯) જે પ્રગટ થઈ ગયો છે.

httpss://youtu.be/fjjPi4HZg1o