ભ્રષ્ટાચારમુક્ત ભારતના શપથ

અમદાવાદઃ મણીનગર પોસ્ટ ઓફિસ દ્વારા મણિનગરની સેવન્થ ડે શાળાના વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા માટે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા.