ઉપરાષ્ટ્રપતિએ સ્વછતા એવોર્ડ એનાયત કર્યા

છત્તીસગઢઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આ છત્તીસગઢના સ્થાપના દિવસે સેલીબ્રેશન ઓફ છત્તીસઢના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ જિલ્લાઓ અને યુએલબીને સ્વચ્છતા સન્માન એવોર્ડ આપ્યા હતા. આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યપ્રધાન ડૉ. રમણસિંહ ઉપસ્થિત રહ્યા હતા.