મુખ્યપ્રધાને વિવિધ પંડાલોમાં વિઘ્નહર્તાની પૂજા કરી

રાજકોટઃ ગણેશ મહોત્સવ પર્વ નિમિતે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વિવિધ પંડાલોની મૂલાકાત લઇ પૂજન અર્ચન કરી આરતીનો લાભ લિધો હતો. મુખ્યપ્રધાન રુપાણીએ ભગવાન ગણેશજી સમક્ષ સાડા છ કરોડ ગુજરાતીઓની શાંતિ, સલામતી અને ઉત્કર્ષની મંગલ કામના કરી હતી.

u