લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠના સમારોહમાં રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી દિલ્હીમાં આવેલા કુતુબ ઈન્સ્ટિટ્યુશનલ એરિયા ખાતે આવેલી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠના 17માં કોન્વોકેશનમાં હાજરી આપી હતી.