GalleryNews & Event મનોહર પરિકરનું સ્વદેશાગમન… June 14, 2018 ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પરિકર પેન્ક્રીઆટિક કેન્સર માટે અમેરિકાની હોસ્પિટલમાં સારવાર લીધા બાદ લગભગ ત્રણ મહિને 14 જૂન, ગુરુવારે ભારત પાછા ફર્યા હતા. મુંબઈ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા બાદ પરિકર ત્યાંથી ગોવાના તિસવાડીસ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા.