વડાપ્રધાન મોદી કર્ણાટકના મંદિરમાં…

કર્ણાટકના એક દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૯ ઓક્ટોબર, રવિવારે ધર્મસ્થલ ખાતે શ્રી ક્ષેત્ર મંજુનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા હતા.

મેંગલોરના એરપોર્ટ પર કેન્દ્રિય પ્રધાનો સદાનંદ ગોવડા, અનંત કુમાર દ્વારા વડાપ્રધાનનું સ્વાગત