ભગવાન જગન્નાથનું મામેરુ

અમદાવાદઃ આગામી શનિવારે ભગવાન જગન્નાથજી 141મી રથયાત્રા નીકળવાની છે. જેની જગન્નાથ મંદિરે તમામ તૈયારીઓને આખરી  ઓપ આપી દેવાયો છે ત્યારે ભગવાનનું મામેરું દર્શન માટે મુકવામાં આવ્યું હતું. રથયાત્રામાં ભગવાનને આપવાનું મામેરું ભક્તોના દર્શન માટે મુકવામાં આવ્યું હતું. ભગવાનના મામેરાના દર્શનનો લાભ લેવા માટે સરસપુરમાં ભક્તોની ભીડ ઉમટી હતી. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)