એમઓયુના કાર્યક્રમમાં નાણાંપ્રધાન

નવી દિલ્હીઃ નાણાંપ્રધાન અરુણ જેટલીએ આજે નવી દિલ્હીમાં આઇએસ અધિકારીઓ માટે ગૃહ નિર્માણ માટે આર્થિક બાબતોના વિભાગ અને એનબીસીસી લિ. વચ્ચે એમઓયુના કરાર માટેના કાર્યક્રમમાં હાજરી આપી હતી.