સીએમ સોમનાથના શરણે

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન જલાભિષેક કરી શિશ નમાવી સોમનાથદાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યાં હતાં. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા શાલ ઓઢાડી મુખ્યપ્રધાનનું સન્માન કરવામાં આવ્યું હતું.