અમદાવાદઃ આસારામ આશ્રમ ખાતે સાધકોનો જમાવડો

અમદાવાદઃ સગીર બાળકી સાથે બળાત્કારના કેસ મામલે જોધપુરની કોર્ટે આસારામ બાપુને દોષિત જાહેર કરી દીધાં છે. ત્યારે અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામના આશ્રમ ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યાં હતા. આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ઉમટેલા સમર્થકોએ આસારામને સજા ન થાય અને તે નિર્દોષ સાબિત થાય તેવી પ્રાર્થના કરી હતી.(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)