પોલીસ સમારંભ દિવસ

નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે પોલીસ સમારંભ દિવસે નેશનલ પોલીસ મેમોરિયલમાં પોલીસ શહિદોને પુષ્પાંજલી અર્પી હતી અને સલામી આપી હતી.