ઉપરાષ્ટ્રપતિ તિરુપતિને શરણે…

ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે ગુરુવારે આંધ્રપ્રદેશમાં આવેલા તિરુપતિ મંદિરમાં દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી.