જામનગરમાં વિવિધ સેવા કાર્યો

જામનગરમા શ્રી મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરસોતમપિયદાસજી મહારાજ સાહેબે અનેક સેવાકાયોઁમા હાજરી આપીને હરિભક્તોને વિવિધ સેવાઓ પુરી પાડી હતી.