દ્વારકાધીશના દર્શન કરી ધન્ય બન્યાં CM રુપાણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે ગુરુવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનમાં સહભાગી થયા બાદ ભગવાન દ્વારકાધીશના ભકિતભાવપૂર્વક દર્શન અને પૂજન કર્યાં હતાં.