અમિતાભે દુર્ગા પૂજા કરી…

બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને 17 ઓક્ટોબર, બુધવારે નવરાત્રી-દુર્ગાષ્ટમી નિમિત્તે એમના પરિવારજનો સાથે મુંબઈમાં ખાર ઉપનગરમાં આવેલા મંદિરમાં જઈને દુર્ગા પૂજા કરી હતી અને માતાજી પાસે આશીર્વાદ માગ્યા હતા. એમની સાથે એમના પત્ની જયા, પુત્રી શ્વેતા બચ્ચ-નંદા પણ ઉપસ્થિત હતાં.