શ્રીલંકાના વડા પ્રધાન વિક્રમસિંઘે તિરુપતિ મંદિરમાં દર્શને…

શ્રીલંકાના વડા પ્રધાન રાનીલ વિક્રમસિંઘેએ 2 માર્ચ, શનિવારે એમના પત્ની પ્રો. મૈત્રી વિક્રમસિંઘે સાથે આંધ્ર પ્રદેશના તિરુમાલાના તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વરનાં મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં અને પૂજા-અર્ચના કરી હતી.