વિજયાદશમી નિમિત્તે અમદાવાદમાં શસ્ત્રપૂજન…

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 18 ઓક્ટોબર, ગુરુવારે વિજયાદશમી પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)