રામનવમીની ઉજવણીઃ કોલકાતામાં બાઈક રેલી…

25 માર્ચ, રવિવારે ભગવાન શ્રીરામના જન્મદિવસના રામનવમી તહેવારની ઉજવણી રૂપે કોલકાતામાં ભારતીય જનતા પાર્ટી તથા શાસક તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ બાઈક રેલીનું આયોજન કર્યું હતું.

ભાજપના કાર્યકર્તાઓ

ભાજપના કાર્યકર્તાઓ

 

ભાજપના કાર્યકર્તાઓ

તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ

તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ

તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ

મુંબઈના મંદિરમાં રામનવમીની ઉજવણી

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન નાગપુરમાં પોદારેશ્વર રામમંદિરમાં પૂજા કરી રહ્યા છે.