સોનાચાંદીમાં શુકનવંતી ખરીદી

દીવાળી પહેલા અને વર્ષનું અંતિમ પુષ્ય નક્ષત્ર આજે શુક્રવાર છે. જેથી વહેલી સવારથી સોનાચાંદી બજારમાં સોનુંચાંદી ખરીદવા લોકોએ ભારે ભીડ જમાવી હતી. સોનાચાંદીના ભાવ ઊંચા હોવા છતાં અને જીએસટી લાગુ થયો હોવા છતાં લોકોએ શુકનની ખરીદી કરી હતી. અને પુષ્ય નક્ષત્રનું મુહૂર્ત સાચવી લીધું હતું. (તસ્વીર-પ્રજ્ઞેશ વ્યાસ)