અમિત શાહ ‘લાલબાગચા રાજા’ના ચરણે…

ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે ગણેશોત્સવ નિમિત્તે મુંબઈમાં 14 સપ્ટેંબર, શુક્રવારે સુપ્રસિદ્ધ ‘લાલબાગચા રાજા’ ગણપતિનાં દર્શન કર્યા હતા. એમની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હતા.

અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ મુંબઈ-પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં.