રાશિ ભવિષ્ય

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

[wptab name=’દૈનિક’]

(તા. 15/11/2019)

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.

 


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.

 

———————————————————————-

આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.

 


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.

 

.——————————————–

આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.

 

——————————————-

આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે

 

..——————————————

આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.

 

.——————————————–

આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે

 

——————————————–

આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય

 

——————————————–

આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય

 

———————————————————

આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે

 


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

 

 

 

[/wptab]

[wptab name=’અઠવાડિક’]

(તા. 11/11/2019 થી 17/11/2019) સોમવારથી રવિવાર સુધી

meshવ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે,  કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે

 

———————————————————————————————————————-

vrushabhઅચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય

 

———————————————————————————————————————–

mithunઆ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે

 

———————————————————————————————————————–

karakવિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ

———————————————————————————————————————–

leoસામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે  ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે

 

———————————————————————————————————————–

kanyaઆશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે

 

———————————————————————————————————————–

tulaaકામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે

 

———————————————————————————————————————–

wrussikતમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી

———————————————————————————————————————–

dhanવડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે

 

———————————————————————————————————————–

makarજીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.

 

 

——————————————————————————————————————————————

kumbhયુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.

 

———————————————————————————————————————–

minતમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના  પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે,

 

 

[/wptab]

[wptab name=’પખવાડિક’]

(તા.16/10/2019 થી 31/10/2019 સુધી)

અંક સ્વામી: સૂર્ય (જન્મતારીખ ૧, ૧૦, ૧૯ અથવા ૨૮)

સામાન્ય રીતે સારુ પાક્ષિક છે, મહત્વના કામ પ્રત્યે વધુ ધ્યાન દાખવશો, મનમા થોડુ અધીરા પણુ રહશે. સ્વાસ્થ્યપર થોડુ વધુ ધ્યાન રાખવુ, મિત્રો, પરિચિત લોકો સાથે ક્યાંક વિચારમતભેદ જોવા મળી શકે છે, કાર્યક્ષેત્રમા મહેનત વધુ થાય પરંતુ કામકાજ પણ સારી રીતે થઇ શકે, બજારના કામકાજમા અધીરા બની ઉતાવળિયા નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ ઇચ્છનીય છે. લાગણી, પ્રેમ જેવી બાબતમા જીદ્દી ના બનાય તેનુ ધ્યાન રાખવુ, સામાજિક/ જાહેરજીવનમા તમે રૂચી થોડી ઓછી લો તેવુ બની શકે

 

—————————————————————————————————————————————

mudank 02અંક સ્વામી: ચંદ્ર (જન્મતારીખ ૨, ૧૧, ૨૦ અથવા ૨૯)

આ પખવાડિયુ લાભ અને પ્રગતિના સારા એંધાણ આપે તેવુ છે,  જુના અટકેલા કામ ધીમેધીમે આગળ વધે તેવુ બની શકે છે, તમે આ દિવસો દરમિયાન ઘણા રચનાત્મક અને સહયોગી ભાવનાવાળા બનો, જૂની લાગણી, સુખદપ્રસંગ કે ઓળખાણ બહુ યાદ આવે. સ્વાસ્થ્યબાબતમા તમે થોડા ચોકસાઈવાળા બનો. ધાર્મિક કે સામાજિકપ્રસંગમા જવાના યોગ પણ બની રહ્યા છે. આર્ધિકક્ષેત્રમા ફાયદાજનક વાત બની શકે છે.  જુના  સંબંધમા મતભેદ થયા હોય તેને સુધારવાની તક મળે તેવુ બની શકે  છે.

————————————————————————————————————————————-

અંક સ્વામી: ગુરુ (જન્મતારીખ ૩, ૧૨, ૨૧ અથવા ૩૦)

આ પખવાડિયુ આત્મવિશ્વાસ સાથે સારો પ્રભાવ બતાવે તેવુ કહી શકાય. કાર્યક્ષેત્રમા ધાર્યા કામ વધુ થઇ શકે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમયનુ આયોજન પણ આ પખવાડિયા દરમિયાન થઈ શકે, બજારમા તમારા આયોજન મુજબના કામ થઇ શકે છે. સ્વાસ્થ્યબાબત થોડા બેદરકાર બની શકો છો પણ કઈ તકલીફ થાય તેવી બાબત ઓછી રહેલી છે. ક્યાંકથી તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય. કાર્યક્ષેત્રમા તમને અન્યનો સાથસહકાર સારો મળે. સામાજિકપ્રસંગમા તમને સારુ માન મળી શકે છે..

,

————————————————————————————————————————————–

અંક સ્વામી: રાહુ (જન્મતારીખ ૪, ૧૩, ૨૨ અથવા ૩૧)

તમારુ ધાર્યું વધુ થાય તેવી ઈચ્છા મનમા ને મનમા વધુ થાય, તમારુ આત્મસન્માન વધુ જળવાય તેવુ વલણ અપનાવો. સ્વાસ્થ્યબાબત થોડી કાળજી રાખવી ઇચ્છનીય છે. ઘરમા વડીલવર્ગ કે કાર્યક્ષેત્રમા ઉપરી કે સાથીકર્મચારીવર્ગ સાથે ઉગ્રતા/સંઘર્ષ ના થાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાર્તાલાપ દરમિયાન ક્યાય વાણીવિલાસ ના થાય તેની તકેદારી રાખવી જરૂરી છે, વાહનચલાવવામા કે મુસાફરીદરમિયાન કાળજી રાખવી, ખોટાખર્ચ કે બિનજરૂરી ચીજની ખરીદીમા નાણા વ્યય વધુ થઈ શકે છે

————————————————————————————————————————————–

અંક સ્વામી: બુધ (જન્મતારીખ ૫, ૧૪ અથવા ૨૩)

તમારા ધાર્યા કામ વધુ થઇ શકે છે, તમારી માનપ્રતિષ્ઠામા વધારો થાય તેવા સંજોગ ઉભા થઈ શકે છે. બજારના કામકાજમા તમારા અનુભવ મુજબ કામ કરોતો લાભના યોગ વધુ રહેલા  છે, જાહેરજીવનમા તમે ભૂતકાળના કોઈ કામ કર્યા હોયતો તેની કદર પ્રશંશા સાંભળવા મળી જાય. સ્વાસ્થ્યબાબતમા તમારી ચોકસાઈ વધી શકે તેવા સંજોગ બની શકે છે, કોઈ ધાર્મિકકે સામાજિકપ્રસંગમા જવાના યોગ બને. નવી નોકરી કે ફેરબદલીની ઈચ્છા ધરાવનારવર્ગ માટે સારી તક મળી શકે છે, કોઈપણ જગ્યાએ ઓળખાણથી કામ માટે પ્રયત્ન કરતા હોવતો તેમા પણ સારી સફળતા મળી શકે છે.

————————————————————————————————————————————

અંક સ્વામી: શુક્ર (જન્મતારીખ ૬, ૧૫ અથવા ૨૪)

વ્યવસાયમા કે વ્યવહારમા કોઈપણ પ્રકારની ગણતરીથી કામકાજ કરવામા આવેતો ધારી સફળતા મળી શકે. મિત્રવર્તુળમા સારી લાભની વાત સાંભળવા મળે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર સારો મળે, આરોગ્યાબાબતમા સ્થિતિ સારી રહે, મુસાફરીના યોગ તેમજ દુરઅંતર રહેતા સગાસ્નેહી સાથે મિલન મુલાકાત કે સારી વાર્તાલાપ થઈ શકે છે. બજારના કામકાજમા તમારા અનુભવ મુજબ કામકાજ કરવાથી કામ કરવાનો સારો સંતોષ મળે, યુવાવર્ગને પોતાના મનની વાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી રહે તેવા સંજોગો ઉભા થઇ શકે છે.

————————————————————————————————————————————–

mudank 07અંક સ્વામી: કેતુ (જન્મતારીખ ૭, ૧૬ અથવા ૨૫)

મનમા કઇક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, નાનીનાની વાતમા ગુસ્સો આવે, કામકાજમા ધીરજનો અભાવ વર્તાય, ડાયાબીટીસ, લોહી, ત્વચા, લીવર, એલર્જી, જેવી બાબતની આરોગ્યલક્ષી તકલીફ હોયતો તેમા થોડી તકેદારી રાખવી જરૂરી છે. બજારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેની કાળજી રાખવી જરૂરી છે. મુસાફરીમા નાણાકીયખર્ચ અને કંટાળાજનક પરિસ્થિતિ થઈ શકે છે. પોતાના વર્તન અને વાર્તાલાપથી ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. સ્ત્રીવર્ગ ને ખટપટથી દુર રહેવાની સલાહ છે. કોઈને વણમાગી સલાહ ના આપવી વધુ યોગ્ય છે

———————————————————————————

 

૮.: અંકસ્વામીઃ શનિ (8,17 અથવા 26 )

વિચારોને કાબુમા રાખવા જરૂરી છે, ઘરમા વડીલવર્ગ અને ઓફીસમા ઉપરીઅધિકારી સાથે ક્યાય મતભેદ કે વાર્તાલાપમા ઉગ્રતા ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. બજારમા કામકાજ દરમિયાન તકેદારી રાખવી જરૂરી છે, હાડકા, સાંધા, સ્નાયુ, કમર જેવી તકલીફ ધરાવતા લોકોએ આરોગ્યબાબત કાળજી રાખવી,  જાહેર કાર્યક્રમમા કે પ્રસંગમા ક્યાય નાનીવાત કોઇ મોટોવિવાદ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. કોઈને સલાહ સુચન આપતા તકેદારી રાખવી જેથી તમે કોઇની મજાકના પાત્ર ના બનો તેનુ ધ્યાન રાખી શકાય. નવી નોકરી કે વ્યવસાય કરનારને ધીરજ અને કુનેહપૂર્વક કામકાજ કરવાની સલાહ છે

—————————————————————————–

૯. અંકસ્વામી મંગળ (9,18 અથવા 27  )

કોઈપણ વાતની આતુરતા વધતીજ જાય અને સ્વભાવમા થોડી ઉગ્રતા કે ધીરજનો અભાવ જણાય, પાડવા, વાગવા, દાઝવા, કરંટ લાગવાની બાબતથી તકેદારી રાખવી જરૂરી છે, જેમને બ્લડપ્રેશર, હાડકા, આંખની કે લોહીની તકલીફ હોયતો તકેદારી રાખવી જરૂરી છે, કોઈપણ અટકેલા કામકાજને  કોઈ ઓળખાણથી કે પોતાની મહેનતથી પુરા કરવામા આવેતો તેમા પણ સારોપ્રતિસાદ મળે, બજારના કામકાજમા ગણતરી અને હિમતથી કામ કરવામા આવેતો સારી સફળતા મળે તેવી પણ બાબત રહેલી છે. રાજકીયકામકાજમા કે સરકારીકામકાજમા તમને સારો ઉત્સાહ જોવા મળે

 

[/wptab]

[end_wptabset]